General Knowledge Competitive Exam Quiz Part-8

આ અગાઉ આપણે General Knowledge Current Affairs Quiz Part- 1 to 7 નો અભ્યાસ કરી ચૂકેલ છીએ.અહી નીચે Competitive Exam Test ના 40 પ્રશ્નો જવાબ સાથે આપેલા છે .આ Quiz આપને UPSC, GPSC, C.T.O,CTI, Dy.so, Dy.Mamlatdar, PSI, ASI constable, Binsachivalay clerk, Junior clerk,TET, TAT, HTAT,HMAT , Departmental clerk exam વગેરે જેવી Competitive Exam માં ખુબજ ઉપયોગી સાબિત થશે.



Q ➤ ૧. ગુજરાત રાજયનું ઉત્તર દક્ષિણ અંતર કેટલું છે?


Q ➤ ૨. ગુજરાતમાં ગળીનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન કયા સ્થળે થતું હતું ?


Q ➤ ૩. કડિયો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે?


Q ➤ ૪. કપડવંજ શેના ઉત્પાદન માટે જાણીતું છે ?


Q ➤ ૫. અમદાવાદ જિલ્લામાં આવેલું હડપ્પીય સંસ્કૃતિનું બંદર લોથલ કઇ નદીના કિનારે વસ્યું હતું ?


Q ➤ ૬. ગુજરાતમાં ‘વાડીઓનો જિલ્લો’ તરીકે કયો જિલ્લો પ્રખ્યાત છે?


Q ➤ ૭. ગુજરાતના કયા જિલ્લામાં સાગ પુષ્કળ પ્રમાણમાં થાય છે?


Q ➤ ૮. વિશ્વામિત્રી નદીનું ઉદ્ભવસ્થાન કયાં છે?


Q ➤ ૯. ગુજરાતમાંથી જ નીકળતી હોય અને ગુજરાતમાં જ વહેલી હોય તેવી સૌથી લાંબી નદી કઇ છે ?


Q ➤ ૧૦. ગુજરાતમાં ઉછેરવામાં આવતી જાતવાન જાફરાબાદી જાત કયા પશુની છે ?


Q ➤ ૧૧. કર્કવૃત્તની સૌથી નજીકનું બંદર કયું છે?


Q ➤ ૧૨. ગુજરાતનો સૌથી વધુ ચાલતો (૨૧ દિવસ) મેળો કયો છે?


Q ➤ ૧૩. ગુજરાતમાં ડુંગળીનો સૌથી વધારે પાક કયા જિલ્લામાં થાય છે?


Q ➤ ૧૪. નર્મદા નદીનું બીજુ નામ શું છે?


Q ➤ ૧૫. ગુજરાતની કેટલી નદીઓ પર બે બંધ બાંધવામાં આવ્યા છે ?


Q ➤ ૧૬. ગુજરાતમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત કયા જિલ્લામાં થાય છે? .........


Q ➤ ૧૭. ખીજડિયાનું પક્ષી અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે?


Q ➤ ૧૮. નવસારી કઇ નદીના કાંઠે વસેલું છે?


Q ➤ ૧૯. કચ્છની ઉત્તર સીમાએ મોટા રણનો વિસ્તાર ચોમાસાને અંતે કયા નગરની રચના કરે છે ?


Q ➤ ૨૦. જૈન તીર્થ સ્થળ પાલિતાણા કયા જિલ્લામાં આવેલું છે?


Q ➤ ૨૧. મહી નદીનું બીજું નામ શું છે?


Q ➤ ૨૨. નર્મદા અને ઓરસંગ નદીના સંગમતટે ગુજરાતનાં કયા બે ગામ પવિત્ર તીર્થધામ તરીકે પ્રસિધ્ધ થયાં છે ?


Q ➤ 2૩. મહાભારત કાળથી નવરાત્રિ દરમ્યાન માતાજીની પલ્લી કયા ગામમાં ભરાય છે?


Q ➤ ૨૪. મંદિરોના નગર તરીકે કયા શહેરની ગણના થાય છે ?


Q ➤ ૨૫. ઉગતા સૂર્યનો પ્રદેશ તરીકે ગુજરાતનો કયો જિલ્લો જાણીતો છે?


Q ➤ ૨૬. ગોહિલવાડના કોળી સ્ત્રી પુરુષો હાથમાં સૂપડાં, સાવરણી, સૂંડલા, ડાલા, સાંબેલા લઇ વર્તુળાકારે ફરીને નૃત્ય કરે છે.


Q ➤ ૨૭. શ્રીકૃષ્ણ અવસાન પામ્યા તે ભાલકાતીર્થ કયા જિલ્લામાં આવેલ છે?


Q ➤ ૨૮. ભારતનાં પાંચ પવિત્ર સરોવરમાંનુ એક સરોવર ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલુ છે ?


Q ➤ ૨૯. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે?


Q ➤ ૩૦. મેરે તો ગિરધર ગોપાલ, પદ કોણે લખ્યું છે?


Q ➤ ૩૧. ખંભાતના અખાતમાં કયો બેટ આવેલો છે?


Q ➤ ૩૨. વાંકાનેર શહેર કઇ નદીના કિનારે વસેલું છે?


Q ➤ ૩૩. રાજકોટ કઇ નદીના કિનારે વસેલું છે?


Q ➤ ૩૪. ગુજરાતના ઇતિહાસમાં કાયમી સ્થાન પામેલા શ્રેષ્ઠી, મહાજન અને ધર્મપ્રેમી જગડુશા ક્યાંના વતની હતા ?


Q ➤ ૩૫. ગુજરાતનું સૌપ્રથમ બાળસંગ્રહાલય કયા જિલ્લામાં આવેલું છે?


Q ➤ ૩૬. દક્ષિણ ગુજરાતની જમીન કેવા પ્રકારની છે?


Q ➤ ૩૭. ગુજરાતનું સૌ પ્રથમ બાળસંગ્રહાલય કયું છે?


Q ➤ ૩૮. કચ્છની ઉત્તરવાહિની નદીઓ કયાં લુપ્ત થાય છે? ..


Q ➤ ૩૯. પાવાગઢ પર્વત ઉપર કયા માતાજીનું સ્થાનક છે?


Q ➤ ૪૦. ગાંધીજીની આત્મકથાનું નામ શું છે?





WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!