2023 ના અંત સુધીમાં પૃથ્વી પર મચશે ભારે તબાહી! શું બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી પડશે!

બાબા વેંગ

બાબા વેંગાની ભવિષ્યવાણી આજે પણ સાચી સાબિત થઈ રહી છે.

Baba Vanga Predictions: સાચી અને સચોટ ભવિષ્યવાણી કરનારા બાબા વેંગાની વાતો સાચી સાબિત થઈ રહી છે. બાબા વેંગા દ્વારા 9/11ની સાચી આગાહીથી સ્પષ્ટ છે કે બાબા વેંગાના શબ્દો સો ટકા સાચા છે. માનવામાં આવે છે કે બાબા વેંગાએ કહ્યું હતું કે આ વર્ષે 2023 માં હવામાન, ભૂકંપ, તોફાનને કારણે લોકોને તબાહીનો સામનો કરવો પડી શકે છે, આ કારણે લોકો હજુ પણ ડરી રહ્યા છે.

શું પરમાણુ હુમલો થશે?

બાબા વેંગાએ અન્ય એક વર્ષ 2023 માટે ભવિષ્યવાણી કરી હતી, જેમાં બાબા વેંગાએ કહ્યું હતું કે, વર્ષ 2023ના અંતમાં એટલે કે ડિસેમ્બરમાં પરમાણુ હુમલો થશે, જેનાથી પૃથ્વી પર ભયંકર તબાહી મચશે. બાબાની આ ભવિષ્યવાણીથી લોકો ડરી ગયા છે. આ આગાહીને ત્રીજા વિશ્વ યુદ્ધનું નામ આપવામાં આવ્યું છે.

બાબા વેંગાની આ ભવિષ્યવાણીથી લોકો ડરી ગયા છે. આ આગાહીને ત્રીજા વિશ્વ યુદ્ધનું નામ આપવામાં આવ્યું છે. આ આગાહી મુજબ પૃથ્વી પર તબાહી મચી શકે છે. આના કારણે પર્યાવરણમાં ફેરફાર જોવા મળશે, જેના ગંભીર પરિણામો પૃથ્વીને ભોગવવા પડશે.

બાબા વેંગાએ 2023માં મોટા પરમાણુ પાવર પ્લાન્ટમાં વિસ્ફોટની ચેતવણી આપી હતી. માનવામાં આવે છે કે, આની અસર એશિયા પર પડશે. જેના કારણે અનેક બીમારીઓ ફેલાવાની આશંકા છે. આ પરમાણુ વિસ્ફોટમાંથી જે રેડિયેશન નીકળશે તે ચારેબાજુ હાહાકાર મચાવશે.

Adipurush: સૈફ અલી ખાનના અભિનય સામે પ્રભાસ અને કૃતિ નિસ્તેજ, લોકોએ 'રાવણ'ના ટ્રેલરની પ્રસંશા કરી |

બાબા વેંગા એ 5079 સુધી આગાહી કરી લીધી છે. 

બાબા વેંગા યુરોપના બલ્ગેરિયામાં રહેતા હતા. તેમનો જન્મ વર્ષ 1911માં થયો હતો. માત્ર 12 વર્ષની ઉંમરે બાબા વેંગાએ બંને આંખોની રોશની ગુમાવી દીધી હતી. બાબા વેંગાનું અવસાન ઓગસ્ટ 1996માં થયું હતું. તેમના મૃત્યુ પહેલા, તેમણે વર્ષ 5079 સુધી આગાહી કરી લીધી છે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે MYGUJJU આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!